સારવાર / દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી, આ કારણોસર કરાયા દાખલ

delhi health minister satyendar jain admitted in rajiv gandhi hospital due to high fever

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબીયત લથડી છે. સત્યેન્દ્ર જૈનને તાવની સાથે જ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. જેથી રાજીવ ગાંધી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે અને આવતીકાલે તેમનો રિપોર્ટ આવી શકે છે. સત્યેન્દ્ર જૈને પોતે ટ્વીટ કરીને તેમને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ