નિર્ણય / નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી, કહ્યું- ઉદાહરણ રૂપ દંડ આપવામાં આવે

Delhi govt recommends rejection of mercy plea of one convicts in nirbhaya case

2012ના નિર્ભયા રેપ અને હત્યાકાંડ મામલે દિલ્હી સરકારે એક આરોપીની દયા અરજીને રદ્દ કરી છે. દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને આ મામલામાં અરવિંદ કેજરીવાલની સરકારની ભલામણ બાદ આ ફાઇલને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ