દિલ્હી અગ્નિકાંડ / ત્રીજો માળ, ઊંઘતા લોકો...આ રીતે 43 લોકો માટે ફેક્ટ્રીની આગ બની ગઈ કાળનો કોળિયો

delhi fire many people dead in fire incident at rani jhansi road

દિલ્હીમાં વહેલી સવારે રાની ઝાંસી રોડ પર ભીષણ આગમાં અત્યાર સુધી 43 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તબીબોએ કહ્યું કે લોકોને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જે બાદ ઘણાને મૃત ઘોષિત કરવામાં આવ્યા. ગૂંગળામણનાં કારણે અનેક લોકોના મૃત્યુ થયાં છે. ઈજાગ્રસ્ત લોકોમાં ઘણા 50 ટકાથી વધુ  દાઝી ગયા છે જેમની સારવાર ચાલુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ