રેસ્ક્યૂ ઓપરેશન / દિલ્હીના અનાજ માર્કેટમાં ભીષણ આગની ઘટનામાં ફાયરબ્રિગેડની 25 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ

Delhi Fire breaks out at Anaj mandi on Rani Jhansi road rescue operation underway

રાજધાની દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અનાજની બજારમાં રવિવારે સવારે ભારે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં હાલ સુધી 40થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ચારથી પાંચ કલાકની મહેનત બાદ ફાયરબ્રિગેડની 25 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. હાલમાં પણ રેસ્ક્યૂ કામગીરી ચાલુ જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ