આગ / દિલ્હીમાં ફરી ભીષણ આગનો બનાવ, 40 લોકોનું કરાયું રેસ્કયું, મોટી જાનહાનિ ટળી

Delhi Fire Blaze Engulfs Building in Krishna Nagar, 40 Rescued So Far

દેશની રાજધાનીમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ બન્યો છે. બુધવારે મોડી રાતે બે વાગ્યાની આસાપસ કૃષ્ણા નગરની એક બિલ્ડીંગમાં અચાનક આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગની જાણ થવાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ