દિલ્હી / જાકિર નગરની એક બિલ્ડિંગમાં આગ, 5નાં મોત, 11 ઘાયલ

Delhi fire 5 dead 11 hurt as massive blaze engulfs Zakir Nagar building

દિલ્હીના દક્ષિણી વિસ્તારમાં આવેલા જાકિર નગર વિસ્તારના એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી 5 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આગની જાણ ફાયર વિભાગને થતાં 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ