દિલ્હી / હવે કૃષિમંત્રીએ દેશની જનતાને નવા કૃષિ કાયદા સમજાવ્યા : કહ્યું, MSP અને APMCને કોઈ નુકસાન નહીં થાય

delhi farmers protest on agriculture bill press conference narendra tomar

કૃષિ કાયદાને લઈને રાજધાની દિલ્હીની સીમા પર છેલ્લા 15 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પત્રકાર પરિષદ મારફતે તેમણે વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન પરત ખેંચવાની અપીલ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ