દિલ્હી ચલો / ખેડૂત આંદોલન : સ્ટેડિયમ નહીં બને અસ્થાયી જેલ, કેજરીવાલ સરકારે ફગાવી પોલીસની આ માંગ

delhi farmer protest aap raghav chadha temporary jail delhi police arvind kejriwal

દિલ્હી પોલીસને અરવિંદ કેજરીવાલ સરકારનો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારે પોલીસની 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની માંગને ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે ખેડૂતોના પ્રદર્શનન કારણે અસ્થાઈ જેલની માંગ મુકી હતી. દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું કે ખેડૂતોની માંગ યોગ્ય છે. તેવામાં તેમને જેલમાં નાંખવા યોગ્ય નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ