ચૂંટણી / દિલ્હીમાં CM રૂપાણીએ કહ્યું- 'કેજરીવાલને આપણા લોકો નહીં શાહિનબાગવાળા પસંદ છે, બિરયાની ખવડાવે છે'

Delhi election cm vijay rupani statement on arvind kejriwal

દિલ્હીના ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રી રૂપાણીએ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. CM રૂપાણીએ અરવિંદ કેજરીવાલને મુસ્લિમ પ્રેમી ગણાવ્યા અને કહ્યુ કે, કેજરીવાલને શાહીનબાગવાળા પસંદ છે. કેજરીવાલ શાહીનબાગમાં બિરયાની ખવડાવે છે. કેજરીવાલને આપણા લોકોની નથી પડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ