નિવેદન / AAPનો ECને સવાલ, 24 કલાક બાદ પણ મતદાન ટકાવારી જાહેર કેમ નથી કરાયા, EVM સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

delhi election 2020 exit poll evm tampering ec sanjay singh

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ ચૂક્યું છે અને એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે ચૂંટણી પરિણામની પહેલા AAP નેતા સંજય સિંહે EVMની સુરક્ષાને લઇને સવાલો કર્યા છે. સંજય સિંહે કહ્યું કે દિલ્હીમાં 70 વિધાનસભા છે પરંતુ 24 કલાક વિત્યા બાદ પણ વોટિંગ ટકવારી જારી નથી થયા. ચૂંટણી પંચ સ્પષ્ટ કરે કે વિલંબ કેમ થઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ