એક્શન પ્લાન / હવે આ રાજ્ય આ બે પદ્ધતિથી કોરોનાને હરાવશે, કેમ કે આ પદ્ધતિના મળી રહ્યા છે સારા પરિણામ

delhi coronavirus cm arvind kejriwal plasma therapy oxygen level

રાજય સરકારે દિલ્હીમાં કોરોના ચેપને રોકવા માટે બે મહત્વપૂર્ણ પગલા લીધા છે. સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું કે અમારી સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે બે પગલા લેવામાં આવ્યા છે. પ્રથમ - પ્લાઝ્મા ઉપચાર અને બીજું - ઓક્સિજનનું સ્તર જાળવવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ