Coronavirus / દિલ્હીના મરકઝમાં સામેલ થયેલા 1000 જમાતીઓ સ્વસ્થ થયા, સરકારે આપ્યો આ આદેશ

delhi corona virus tablighi jamaatis members quarantine period government home

દિલ્હીના નિજામુદ્દીન સ્થિતિ તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોને લઇને દિલ્હી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હીના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે લગભગ 1000 કોરોના સંક્રમણનો ભોગ બનેલા જમાતી સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે તેમને તેઓના ઘરે જવા દેવામાં આવે. જ્યારે જે લોકો પર કેસ નોંધાયા છે તેમના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે. 

બ્રેકિંગ ન્યૂઝ