કોરોના / દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને તાવ આવતાં થયાં આઇસોલેટ, થશે કોરોના ટેસ્ટ

Delhi CM arvind kejriwal unwell, to undergo Covid19 test

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે પોતાની જાતને આઈસોલેટ કર્યા છે. ગઈકાલથી કેજરીવાલને હળવો તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ છે. અરવિંદ કેજરીવાલ કોરોનાને લઇને ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલે ગઇકાલ બપોરથી બધી મીટિંગ રદ્દ કરી દીધી હતી અન કોઇની સાથે મુલાકાત પણ કરી નહોતીં.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના જ ઘરમાં જ આઈસોલેટ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ