નાગપુર / ભગવાન ત્યાં સુધી મને મોત ન આપે જ્યાં સુધી...: અરવિંદ કેજરીવાલના નિવેદનની સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા

Delhi CM Arvind Kejriwal reply on 2024 Election says we are in Politics for Country India will on top in world

કેજરીવાલે કહ્યું કે હું ભગવાનથી બે જ વસ્તુ માંગુ છું, એક તો મારો ભારત દેશ દુનિયામાં નંબર વન દેશ બની જાય છે અને જ્યાં સુધી ભારત નંબર-1 ન બની જાય ત્યાં સુધી મને મોત ન આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ