ખેડૂત આંદોલન / સિંઘુ બોર્ડર પહોંચીને કેજરીવાલે કહ્યું, 70 વર્ષથી ખેડૂતોને દગો મળ્યો, હું કેન્દ્ર સરકારને હાથ જોડીને કહું છું કે...

Delhi CM Arvind Kejriwal reached Singhu Border farmers protest

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળવા સિંઘુ બોર્ડર પહોંચ્યા છે. અહીં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચાર સાહિબજાદે અને માતા ગુજરીજીની શહાદતને યાદ કરતા સિંઘુ બોર્ડર પર દિલ્હી સરકારની પંજાબ એકેડમી દ્વારા આયોજિત કીર્તન દરબારમાં સામેલ થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ