તિરંગા યાત્રા / 25 વર્ષથી ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, એક મોકો AAPને આપો, પસંદ ન આવે તો બદલી કાઢજો : અમદાવાદમાં રોડ શોમાં કેજરીવાલનું નિવેદન

Delhi CM Arvind Kejriwal Punjab CM Bhagwant Mann Tiranga Yatra in Ahmedabad

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા અમદાવાદના નિકોલથી વિજય ચોક સુધી રોડ શો(તિરંગા યાત્રા) કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ