આનંદો / કેજરીવાલની દિલ્હીવાસીઓને મોટી ગિફ્ટ, પાણીનાં બાકી રહેલાં તમામ બિલ માફ

Delhi CM arvind kejriwal gift to delhite over water arrear bill free

અરવિંદ કેજરીવાલે ફરી એક વાર દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. મંગળવારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક યોજનાની જાહેરાત કરી. જેમાં તેમણે પાણીનાં બાકી રહેલાં તમામ બીલ માફ કરી દીધાં છે. આ યોજનાનો લાભ તેઓને મળશે કે જેમનાં ઘરોમાં કાર્યાત્મક મીટર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ