મહામારી / કોરોના કાળમાં શહીદ થયેલા ડોક્ટરો માટે CM કેજરીવાલે કરી મોટી માગ, પ્રધાનમંત્રીને લખ્યો પત્ર

Delhi CM Arvind Kejriwal bats for Bharat Ratna for Indian doctors

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને ચાલુ વર્ષનો ભારત રત્નનો એવોર્ડ કોરોના મહામારીમાં શહીદ થયેલા ડોક્ટરોને આપવાની માગ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ