કોરોના / ઉપરાજ્યપાલે નિર્ણય બદલી નાંખ્યો તો નિરાશ થયેલા કેજરીવાલે કહ્યું કદાચ ભગવાનની મરજી છે કે...

delhi-chief-minister-kejriwlal-reacted-to-the-tweet-on-reversing-the-decision-by-the-lieutenant-governor

ઉપરાજ્યપાલ તરપથી દિલ્હીમાં માત્ર દિલ્હીવાસીઓનો જ ઈલાજ કરવાના નિર્ણયને પલટ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે LG સાહેબના આદેશ બાદ દિલ્હીના લોકોની સમસ્યા વધી જવાની છે. દેશભરથી આવનારા લોકો માટે કોરોના મહામારી દરમ્યાન ઈલાજની વ્યવસ્થા કરવી એક મોટી ચેલેન્જ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ