વિવાદ / દિલ્લીના CM અરવિંદ કેજરીવાલે PM મોદીને લીધા આડેહાથ

Delhi Chief Minister Arvind Kejriwal has a sarcasm on PM Modi

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના વિવાદિત નિવેદન બાદ હવે ભારતીય રાજકારણમાં ગરમવો જોવા મળ્યો. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે, જો ભારતમાં ચૂંટણીમાં ભાજપની જીત થાય અને નરેન્દ્ર મોદી ફરી એક વાર પીએમ બને તો બંને દેશ વચ્ચે સુમેળભર્યા સંબંધોની સંભાવના વધશે. જ્યારે આ નિવેદન પર કેજરીવાલના ટ્વિટથી વિવાદ વકર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ