નિવેદન / દિલ્હી વિધાનસભા ચૂંટણી: અરવિંદ કેજરીવાલે કહ્યું, 'જો મેં કામ ન કર્યું હોય તો વોટ ના આપતા'

delhi assembly election cm arvind kejriwal press conference aam aadmi party bjp

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવાની સાથે નિવેદનબાજી પણ શરૂ થઇ ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, દિલ્હીમાં મેં સૌ કોઇ માટે કામ કર્યું છે, મેં તમામ માટે મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ