ધરપકડ / દિલ્હી અગ્નિકાંડમાં 43 લોકોના મોત, ફેક્ટરી માલિક રેહાનની ધરપકડ કરાઇ

delhi anaj mandi fire update accused rihan detained by police

દિલ્હીમાં રાણી જ્ઞાંસી રોડ સ્થિત જે ફેક્ટરીમાં આગ લાગી હતી. તેના માલિક રેહાનની પોલીસે ધરપકડ કરી છે. બેગ ફેક્ટરીમાં લાગેલી આગથી 43 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક ગંભીર રૂપે ઘાયલ બતાવાઇ રહ્યા છે. પોલીસે ફેક્ટરી માલિકના ભાઇને પણ કસ્ટડીમાં લીધા છે. સાથે જ ફેક્ટરી માલિકના કેટલાક સંબંધીઓની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ