વિશેષ / રાજધાની દિલ્હીની ‘ઝેરી હવા’: જવાબદાર કોણ? નક્કર પગલાં નહીં લેવાય તો...

Delhi Air Quality Remains Very Poor

સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે વૈજ્ઞાનિક તારણ ટાંકતાં કહ્યું હતું કે પરાળી સળગાવવાના કારણે ૩૦ ટકા વાયુપ્રદૂષણ ફેલાય છે, જ્યારે બાકીના ૭૦ ટકા ફાળો વાહનોનો ધુમાડો, બિલ્ડિંગોના નિર્માણનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ