શસ્ત્ર પૂજા / રક્ષામંત્રી રાજનાથસિંહે સિક્કિમમાં જવાનો સાથે ઉજવી દશેરા, શસ્ત્ર પૂજા પણ કરી

defense minister rajnath singh will celebrate dussehra in sikkim today

રક્ષામંત્રી રાજનાથસિંહ દશેરાની ઉજવણી દેશના જાંબાજ જવાનો સાથે કરી. આજે રાજનાથસિંહ સિક્કીમની મુલાકાતે છે. જ્યાં રાજનાથસિંહ સેનાના જવાનોને મળશે. ત્યાર બાદ શસ્ત્ર પૂજા પણ કરી. સાથે જ LAC પર ફોરવર્ડ વિસ્તારોમાં સેનાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ