નિર્ણય / રક્ષા મંત્રાલયની મહત્વની જાહેરાત, સંરક્ષણના 101 ઉપકરણોને લઇને લીધો મોટો નિર્ણય

defense minister rajnath singh make an important announcement rmo india security

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે મહત્વની જાહેરાત કરી રહ્યા છે.રક્ષામંત્રીએ કહ્યું કે રક્ષામંત્રાલય હવે આત્મનિર્ભરની પહેલ માટે આગળ વધવા તૈયાર છે. રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણને વધારો આપવા માટે એમઓડી 101થી વધારે વસ્તુઓની આયાત એમ્બાર્ગો રજૂ કરશે. લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (LAC) પર ચીન સાથે તણાવ બાદ રક્ષામંત્રીએ આ જાહેરાતને મુખ્ય ગણાવી હતી. આ સાથે જ મહત્વની જાહેરાત એ પણ કરાઈ કે હવે ડિફેન્સ સેક્ટરમાં ભારત આત્મનિર્ભર બનશે, સંરક્ષણના 101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂકાશે.

બ્રેકિંગ ન્યૂઝ