BIG NEWS / રક્ષામંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે 'અગ્નિપથ' યોજનાની સમીક્ષા, એરફોર્સ અને નેવી ચીફ પણ બેઠકમાં જોડાયા

defense minister rajnath singh is reviewing agneepath scheme

કેન્દ્રની મોદી સરકાર સેનામાં ભરતી માટે નવા નિયમ અંતર્ગત અગ્નિપથ યોજના લાવી છે, જેના લઈને ચારેબાજૂ વિરોધ ફેલાતો જોઈ રક્ષામંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડા સાથે સમીક્ષા બેઠક બોલાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ