BREAKING / મોદી સરકારે અગ્નિપથ યોજનાની કરી જાહેરાત, સેનામા 4 વર્ષ માટે યુવાઓની થશે ભરતી, પગાર 30થી 40 હજાર

defense minister is announcing agneepath recruitment scheme all three army chiefs are also present

રક્ષા મંત્રી રાજનાથ સિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને સેનામાં ભરતી અંગેની મોટી જાહેરાત કરી છે, તેમણે ભારતીય સેનામાં અગ્નિપથ ભરતી યોજના અંગેની જાહેરાત કરી હતી. તો આવો જાણીએ શું છે આ ભરતી યોજના.

બ્રેકિંગ ન્યૂઝ