આર્ટિકલ 370 / રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું પાકિસ્તાન જેવુ પાડોશી ભગવાન ન કરે કોઇને મળે

defence minister rajnath singh targets pakistan for its apporach on article 370 scrapped

આર્ટિકલ 370 હટાવવા મામલે છંછેડાયેલા પાકિસ્તાન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે હુમલો કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું છે કે સૌથી મોટી આશંકા આપણને આપણા પડોશી વિશે રહેતી હોય છે. એટલું જ નહીં રાજનાથ સિંહે કહ્યું કે ભગવાન ન કરે કોઇને આવો (પાકિસ્તાન જેવો) પડોશી મળે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ