દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેડરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને માનહાનિના બે કેસમાં જામીન મળી ગયા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને માનહાનિના બે કેસમાં જામીન મળી ગયા છે.બંનેને 10-10 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપવામાં આવી છે. આ મામલે આગળની સુનવણી 25 જુલાઇએ થશે.
જણાવી દઇએ કે કેજરીવાલ અને સિસોદીયા પર ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા અને રાજીવ બબ્બરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ બંને મામલાની સુનવણી માટે કેજરીવાલ અને સિસોદીયા આજે એટલે કે મંગળવારે રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થયા.
કોર્ટે કેજરીવાલ અને સિસોદીયાને 10-10 હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપી દીધા છે.
Next date of hearing in the defamation suit filed by Delhi BJP leader Vijender Gupta against Delhi CM Arvind Kejriwal and Dy CM Manish Sisodia is July 25. https://t.co/OAj7ckEO6X