વાયરસનો હાહાકાર / પાન-મસાલાના બંધાણીઓ માટે માઠા સમાચાર, અહીં દુકાનો બંધ કરવાનો લેવાયો નિર્ણય

Decision of Saturday-Sunday voluntary lockdown in Rajkot due to corona

રાજકોટમાં કોરોનાના હાહાકાર વચ્ચે પાન-મસાલાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો કર્યા નિર્ણય, વેપારી એસોસિએશનના નિર્ણયને લઇને વેપારીઓમાં મતભેદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ