મેઘાણીનગરમાં એક પરિવારનો માળો વીંખાયો છે...પોતાના નામે મકાન આજે થશે કાલે થશે તે આશામાં જીવતા એક પરિવારના મોભીના સપના ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં પોતાના નામે મકાન ન થયું...અંતે પોતાના રૂપિયા હડપ થઈ ગયા હોવાનું ભાન થતા આઘાતમા સરી પડેલા એ ઘરના મોભીએ મોતને વહાલું કરી લીધું....જોઈએ આ અહેવાલ....