અવસાન / પદ્મશ્રી ભીખુદાન ગઢવીના ધર્મપત્નીનું નિધન, ભીખુદાન થયા ભાવુક

Death of Padma Shri Bhikhudan Gadhvi's wife

લોક કલાકાર અને પદ્મશ્રી ભિખુદાન ગઢવીના પત્નીનું નિધન થયુ છે. પીઢ કલાકારના પત્નીનું નિધન ગત રાત્રે ટૂંકી બિમારી બાદ થયુ હતુ. તેમના પત્નીના નિધનથી ભિખુદાન ખૂબ જ દુઃખી થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ