અમરેલી / ખાંભા ગીરના પ્રસિદ્ધ હનુમાન ગાળા આશ્રમના પૂજ્ય મહંત હરીદાસબાપુનો દેહવિલય, સેવકોમાં દુઃખની લાગણી

Death of Mahant Haridasbapu of the Hanuman Gala Ashram of Khambha Gir

અમરેલી પંથકમા આવેલા હનુમાન ગાળા આશ્રમના મહંતનો દેહવિલય થતાં ભક્ત સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ