તૂર્કીયેમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં એક ભારતીયનું મૃત્યુ થયું છે. તુર્કીયેમાં સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
તૂર્કીયેમાં મળી આવ્યો ભારતીય નાગરિકનો શવ
ભારતીય દૂતાવાસે આપી માહિતી
6 ફેબ્રુઆરીથી ઘૂમ થયો હતો
તૂર્કીયેમાં આવેલા વિનાશકારી ભૂકંપથી એક ભારતીયનું મોત થયા હોવાની માહિતી મળી આવી છે.
Death of an Indian national, missing in Turkey since the earthquake, confirmed.
"Mortal remains of Vijay Kumar, an Indian national missing in Turkiye since Feb 6 earthquake, have been found and identified among the debris of a hotel in Malatya," tweets Embassy of India, Ankara pic.twitter.com/qF46JsX23Z
ટ્વીટ કરી આપી માહિતી
તુર્કીયેમાં સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું કે 6 ફેબ્રુઆરીનાં તુર્કીયેમાં ભૂકંપ આવ્યાં બાદથી ઘૂમ થઈ ગયેલ ભારતીય નાગરિક વિજય કુમારનો શવ પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે માલ્ટાનાં એક હોટલના ઢેરની નીચેથી તે મળી આવ્યું છે.
26000 લોકો મૃત્યુ પામ્યાં
ધારાશાહી થયેલા મકાનોમાંથી શવોને કાઢ્યાં બાદ તૂર્કી અને સીરિયામાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 26000ને પાર થઈ ગઈ છે. રાહતકર્મીઓ હજુ પણ ત્યાં તપાસ અને બચાવનું કાર્ય કરી જ રહ્યાં છે. આજે અનેક લોકોને બચાવીને કાઢી લેવામાં આવ્યાંની માહિતી પણ મળી આવી હતી.