ચિંતા / દેશભરમાં કોરોનાનો મૃત્યુઆંક ચોંકાવનારો, દર 15 સેકંડે થાય છે એક દર્દીનું મોત

death figures due to corona are frightening 5814 people lost their lives in  a week

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા વધી રહી છે. કોરોનાથી સંક્રમિત દર્દીની સાથે જ મહામારીથી થતો મોતનો આંક પણ ચોંકાવનારો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યારસુધીમાં 56 હજારથી વધારે લોકોના મોત થયા છે. મોતનો આંક મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હીથી સૌથી વધારે પ્રભાવિત છે.

બ્રેકિંગ ન્યૂઝ