સર્વે કે સરવૈયું / DDOએ કહ્યું- રાજકોટમાં નુકસાનનો સર્વે પૂર્ણ, તો ભાજપના નેતાએ કહ્યું અનેક ગામો બાકી રહી ગયા, વિરોધાભાસ કેમ?

DDO said- survey of damage completed in Rajkot, then BJP leader said many villages are left, why contradiction?

રાજકોટમાં ભારે વરસાદથી થયેલ નુકશાનનો સર્વે પૂર્ણ. રાજકોટ જિલ્લાના 445 ગામોમાંથી 156 ગામોનો જ નુકશાન. જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે મુખ્યમંત્રીને પત્ર લખી રિ-સર્વેની કરી માગ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ