મહત્વના સમાચાર / કોવિડ-19ને લઇને ICMRએ એવી વસ્તુ કરી વિકસિત કે મનુષ્યમાં વધશે રોગ પ્રતિરોધક ક્ષમતા

DCGI nod to phase1 human trials of antisera with potential to treat COVID-19

ICMR દ્વારા કોવિડ-19 ઇલાજ માટે શુદ્ધ એંટીસેરા વિક્સિત કરવામાં આવી છે. ICMRના મહાનિદેશ ડો. બલરામ ભાર્ગવે મંગળવારે જણાવ્યું કે અમે હોર્સ સેરા વિકસિત કર્યું છે અને અમે તેના ક્લીનિકલ પરીક્ષણ અંગે મંજૂરી મળી ગઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ