સારાં સમાચાર / તારક મહેતાના દર્શકો માટે આવ્યા જોરદાર સમાચાર, આ સમયે દયાબેન કરશે કમબેક, મેકર્સે બનાવ્યો પ્લાન

dayaben To Make Comeback In Taarak Mehta Ka Ooltah Chashmah Before Navratri Say Reports

ટીવીના પોપ્યુલર શોઝમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના હાલમાં જ 3 હજાર એપિસોડ પૂરા થયા છે. આ અવસર પર ફેન્સે શોના મેકર્સને અભિનંદન પાઠવ્યા અને સાથે જ દયાબેન એટલે કે દિશા વાકાણીને શોમાં પાછા લઈ આવવાની માંગ પણ કરી. હવે એવું લાગે છે કે, મેકર્સ ફેન્સની આ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યાં છે. એવા સમાચાર છે કે, મેકર્સ નવરાત્રિ સુધી દયાબેનને શોમાં પાછા લાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ