TMKOC / ફરી સાંભળવા મળશે 'હે માં...માતાજી...', ગોકુલધામમાં થશે દયાબેનની વાપસી, જુઓ VIDEO

dayaben return video on taarak mehta ka oolath chashmah sunderlal jethalal

પાછલા દિવસોમાં જ્યારે દયાબેનની શોમાં વાપસીને લઈને ખબર આવતી હતી તો પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે તે દયાબેનને પરત લઈને આવી શકે છે. જો તે સાચુ છે તો સોશિયલ મીડિયા પર જે પ્રોમો સામે આવ્યો છે. તેનાથી તો એવું જ લાગી રહ્યું છે કે દયાબેનની વાપસી થઈ ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ