ધાર્મિક યાત્રા યોજના / માત્ર 60 રૂપિયામાં અમદાવાદ-ગાંધીનગરના 23 ધાર્મિક સ્થળોના કરો દર્શન, AMTSએ શરૂ કરી યોજના

darshan of 23 religious places of Ahmedabad-Gandhinagar for just 60 rupees AMTS launched scheme

શ્રાવણ માસ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  ચાલતી AMTS બસ મારફતે અમદાવાદ અને ગાંધીનગર કુલ 23 જેટલા ધાર્મિક સ્થળો પર દર્શન પ્રવાસનું આયોજન કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ