Shu Plan / અમદાવાદની નજીક 12 જ્યોતિર્લિંગના દર્શન, બાબા અમરનાથ પણ બિરાજમાન

શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને મહાદેવની ભક્તિમાં સૌ લીન થયાં છે ત્યારે દાદાના દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી. અમદાવાદ નજીક પણ આવેલું છે એક અમરનાથ ધામ...તો અમદાવાદથી આ જગ્યા કેટલી દૂર છે તેના વિશે વિગતવાર જાણકારી જોઈતી હોય તો...Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ