વળતર / તૌકતે વાવાઝોડાના નુકસાન બાદ ગીર-સોમનાથ જિલ્લામાં નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ

Damage survey work completed in Gir-Somnath district

ગીર સોમનાથ જિલ્લામાં સર્વે દરમિયાન સામે આવ્યું કે, કુલ 75 હજાર ખેત વાવેતર વિસ્તારમાંથી વાવાઝોડામાં 45 હજાર હેકટર જેટલો ખેત અને બાગાયતી પાકના હેકટરમાં નુકસાન નોંધાયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ