પ્રહાર / દલિતો પર અત્યાચારને લઇ જિગ્નેશ મેવાણીએ સરકાર પર સાધ્યું નિશાન

Dalit Outrage Jignesh mewani Strike government

રાજ્યમાં દલિતો પર વધી રહેલા અત્યાચારને લઇ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને માર્ટિન મેકવાને આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં આટલી ઘટનાઓ બને છે છતા સીએમ રૂપાણીએ સંવેદના નથી સેવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ