ખુલાસો / દલિતો પર અત્યાચારને લઇ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ યોજી પત્રકાર પરિષદ 

Dalit-Outrage-Home Minister-Pradipsinh Jadeja-Press Conference

રાજ્યમાં દલિતો પર અત્યાચારને લઇ અંતે રાજ્ય સરકારે મૌન તોડ્યું છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી જેમાં તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર દલિતોની પડખે છે. કેટલાક લોકો દલિતો-સરકાર વચ્ચે ખાઈ ઉભી થાય તેવા પ્રયત્નો કરે છે અને સામાજિક સમરસતાને કેટલાક લોકો ધ્વસ્ત કરવા માગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ