રજૂઆત / કચ્છના રાપરમાં વકીલની હત્યા બાદ દલિત સમાજમાં આક્રોશ, ક્ષત્રિય સમાજે DIGને આવેદન આપીને કરી આ વિનંતી

Dalit Lawyer Devji Maheshwari murder case karni sena Application DIG Kutch

કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. એકતરફ દલિત સમાજમાં આક્રોશ ભભુકી રહ્યો છે. તો બીજી તરફ અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે આજે કરણી સેના તેમજ ક્ચ્છ ક્ષત્રિય સમાજના આગેવાનોએ બેઠક યોજી ક્ચ્છ કલેક્ટર તેમજ DIGને આવેદન પત્ર આપી ગુનામાં નિર્દોષ લોકો ના ફસાઈ જાય તે જોવા રજૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ