Corona Virus / ચીનની લુચ્ચાઈઃ દલાઈ લામાના આવાસ અને બૌદ્ધ ધર્મની આસ્થા સાથે કર્યું એવુ કૃત્ય કે જાણીને ધિક્કાર થશે

dalai lama tibetan spiritual leader potala palace close china coronavirus outbreak

તિબ્બત સ્થિત પોટાલા પૈલેસ બોદ્ધ ધર્મને માનનારા લોકોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો આધ્યાત્મિક શાંતિ અને પર્યટનનાં હેતુ સાથે આવે છે. ચીને તથ્ય વગરનું લોજિક આપીને આ મહેલ બંધ કરાવ્યો છે. જાણો ચીને શું કર્યું?

બ્રેકિંગ ન્યૂઝ