આજે રવિવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આ દિવસે કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો ન લેવાની સલાહ આપવામાં આવી છે. આજે ગોળનો ઓછો વપરાશ કરવાનું જણાવવામાં આવ્યું છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ ગણાય છે. આજનો શુભ રંગ લાલ અને નારંગી છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.