આજના દિવસે પાણી અને વાણીનો બગાડ ના કરશો, તથા ઓમ નિલ સરસ્વત્યૈ નમ: મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે. તો મકર રાશિના જાતકોને આજે શુભ સમાચાર મળવાની સંભાવના છે.
શુભાંક - આજનો શુભ અંક 3 છે
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 03-09 થી 04-31 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12-26 થી 01-48 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
શું કરવું ? - નિલ સરસ્વતિસ્ત્રોતના 11 પાઠ કરો
શું ના કરવું ? - પાણી અને વાણીનો બગાડ ના કરશો
આજનો મંત્ર - ઓમ નિલ સરસ્વત્યૈ નમ:
આજનું દાન - પુસ્તક દાન ગ્રંથાલય અથવા વિદ્યાર્થીને કરો
-------------------------- મેષ (અ.લ.ઈ.)
તબીયત બાબતે કાળજી રાખવી
કામકાજમાં સાવધાની રાખવી
પારિવારિક જવાબદારીમાં વધારો થશે
વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરશે