ગુરુવાર અને છઠ્ઠનો દિવસ સંતાનોની સુખાકારી માટે ખાસ ગણવામાં આવે છે. આજનો શુભ અંક 1 છે અને આજનો રંગ ઘેરો પીળો અને આસમાની છે. ગાયને ચણા અને ગોળ ખવડાવવાથી લાભ થઈ શકે છે. સંતાનોની ખોટી વાતને સુધારવાથી લાભ થશે. ઓમ રીં ષષ્ઠી દેવ્યૈ નમ: મંત્રનો જાપ પુણ્ય આપે છે. ગોળ અને ચણાનું યથાશક્તિ દાન પુણ્ય આપી શકે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.