મંગળવારનો દિવસ અનેક રાશિઓને માટે મિશ્રફળદાયી રહેશે. આજના દિવસે ગણેશજીને મોદક ચઢાવવાથી લાભ થાય છે. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળશે. ગાયને ગોળ ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.
મંગળવારનો દિવસ અનેક રાશિઓને માટે મિશ્રફળદાયી રહેશે. આજના દિવસે ગણેશજીને મોદક ચઢાવવાથી લાભ થાય છે. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળશે. ગાયને ગોળ ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. મેષથી મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે.